રાજકોટ ૪૦૦ વર્ષ પુરા કરી રહ્યુ છે, છાપામાં વાંચ્યુ , ઘણાં મંતવ્ય વાંચ્યા, કોઇ વૃક્ષા રોપણની વાત કરી તો કોઇ રાજકોટ્ને રોશની થી સજાવવાની વાત થય, જુદા જુદા ઘણાં આગ્રહો હતા, મને વૃક્ષારોપણની વાત ખરેખર ગમી, બાકી બધી શણગારવાની વાતમાં પીજીવીસીએલ ની જરુર પડે એવુ લાગ્યુ, જો બે છાંટા પડ્શે તો વૃક્ષ ઉગવાની સંભાવના થશે, પણ વિજળી ગુલ થશે તો તમારિ રોશની ક્યાં દેખાશે..? એવુ જરા મનમાં થય આવ્યુ..?