મળવા જેવા માણસો…..
મારા હોટ ફેવરીટ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ, જેમણે મને આજ સુધી હસતો રાખ્યો છે, જો એમને તમે મળો તો મારી આખી જીંદગીના તમામ રવિવાર માલિક એમના ખાતે ચડાવી દે….(માલિક એમને જાજુ જીવાડે એવી શુભેચ્છા..આપજો) ત્યાર બાદ હું “ભુદેવ” અશોક દવે હાસ્યલેખક, ને મળવા જેવા માનવીમાં ગણતરી કરુ.. જો મળો તો મારા વતી એકાદી સિક્સર ફટ્કારી ઠાર કરજો….(૧૯૮૨ થી એનો ચાહક છું) મારા આચાર્ય સ્વ. ભાનુંશંકર ત્રિવેદી…(તમારી હયાતીમાં શક્ય નથી…) ન.મો. જેના વિશે લખવાની મારી હિમ્મત નથી…જો મળો તો ડાબો હાથ બાય-બાય કરતા હોઇ એમ આવજો કહેજો… અમિતાભ બચ્ચન, લે નો ઓળખ્યા……………………….(હેંય), હજી સુધી આમાંના ચારને હું મળ્યો નથી…, કેમ કરીને, આ લોકોને હું શું મોઢુ બતાવું..